દિવંગત રાજેશ ખન્નાને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની વિચારણા

28 December, 2012 05:40 AM IST  | 

દિવંગત રાજેશ ખન્નાને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની વિચારણા



વડા પ્રધાન મંજૂરી આપશે ત્યાર બાદ આ પુરસ્કારની જાહેરાત ૨૫ જાન્યુઆરીએ કરવામાં આવશે. સરકાર પદ્મપુરસ્કાર મૃત્યુ પામેલા લોકોને આપતી નથી, પણ રાજેશ ખન્નાના કેસમાં પોતાના ખાસ અધિકારનો ઉપયોગ કરી તેમને પદ્મવિભૂષણ સન્માન આપવા માગતી હોવાનું કહેવાય છે.