બીમાર બાળ ઠાકરેની ખબર કાઢવા રાજ ઠાકરે ફરી માતોશ્રીમાં

02 November, 2012 05:15 AM IST  | 

બીમાર બાળ ઠાકરેની ખબર કાઢવા રાજ ઠાકરે ફરી માતોશ્રીમાં

૮૬ વર્ષના બાળ ઠાકરેને મળવા રાજ ઠાકરે ચાર મહિનામાં ગઈ કાલે ચોથી વાર માતોશ્રી ગયા હતા. બીમાર બાળ ઠાકરેએ દશેરા રૅલીને પણ વિડિયો-રેકૉર્ડિંગથી સંબોધી હતી અને જાહેર જીવનમાંથી તેઓ અળગા થવા માગે છે એમ શિવસૈનિકોને જણાવ્યું હતું.

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના