હવે SMS કરીને ટ્રેનની જાણકારી મેળવી શકાશે

20 October, 2011 08:04 PM IST  | 

હવે SMS કરીને ટ્રેનની જાણકારી મેળવી શકાશે

 

હાલ તો આરટીઆઇએસ રાજધાની તેમ જ શતાબ્દી ટ્રેનની સ્પીડ, એ કયા સ્થળે છે, કેટલો સમય મોડી આવશે વગેરે માહિતી આપશે. આ માહિતી મેળવવા મુસાફરોએ www.simran.in વેબસાઇટ પર જવું પડશે અથવા તો ૦૯૪૧૫૧૩૯૧૩૯ નંબર પર ટ્રેનનંબર એસએમએસ કરવો પડશે. આરટીઆઇએસના આ પ્રોજેક્ટને રેલવેના ૨૦૧૧ના બજેટમાં મંજૂર કરવામાં આવ્યો હતો. ૨૦૧૨ સુધી આ ટેક્નૉલૉજી પ્રોજેક્ટ તમામ ટ્રેનોને આવરી લેશે એવો અંદાજ છે.