17 December, 2014 06:30 AM IST |
પાટીલને ગઈ કાલે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. બી. કે. ગોયલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આર. આર. પાટીલની તમામ ટેસ્ટ થયા પછી અમે તેમની ઍન્જિયોગ્રાફી કરી હતી જેમાં અમને ધમનીમાં કોઈ અવરોધ મળ્યા નથી. એથી તેમને બે દિવસ નિરીક્ષણ હેઠળ રાખીને તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.’