23 December, 2011 06:59 AM IST |
ઉલ્લેખનીય છે કે ૧૩ ડિસેમ્બરે હનુમાન રોડ પર આ ઢાંકણ પરથી કાર ફરી વળતાં એ તૂટી ગયું હતું અને એ બાબતે લોકો માટે મોતનો કૂવો બની ગઈ હતી. આ ગટર પરથી પસાર થનારા કેટલાક રાહદારીઓ દરરોજ એમાં પડતા હતા અને ઈજા પામતા હતા.
મિડ-ડે LOCALમાં નાગરિકોને પડતી હાલાકીના અહેવાલ છપાયા બાદ તરત જ સક્રિય થયેલી સુધરાઈએ આ તૂટી ગયેલું ઢાંકણ બદલી નાંખ્યું હતું.