કેવાયસી ફૉર્મ ન ભરનારા ગ્રાહકોનું એલપીજીનું કનેક્શન કૅન્સલ થશે

08 December, 2012 08:29 AM IST  | 

કેવાયસી ફૉર્મ ન ભરનારા ગ્રાહકોનું એલપીજીનું કનેક્શન કૅન્સલ થશે


સપ્ટેમ્બર મહિનાથી સરકારે પરિવારદીઠ વર્ષે સબસિડીવાળાં માત્ર છ સિલિન્ડર જ આપવાનો નિર્ણય લીધો છે.  એક જ ઘરમાં એક કરતાં વધુ તેમ જ ભૂતિયાં કનેક્શનો શોધી કાઢવા માટેની ઝુંબેશ ઑઇલ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એક જ સરનામા પર

જુદા-જુદા નામે લેવામાં આવેલાં બે કરોડ કરતાં વધુ કનેક્શનો અત્યાર સુધીમાં ઑઇલ કંપનીઓએ શોધી કાઢ્યાં છે.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ