13 September, 2012 04:26 AM IST |
મંગળવારે સોલાપુરમાં આવેલા યાવલી ગામમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. જનરલ અરુણકુમાર વૈદ્યની હત્યા કરનાર જિંદા તથા સુખા નામના આતંકવાદીઓને ફાંસી પર તેમણે ચડાવતાં કેટલાક લોકો તેમના ઘર વિશે પૂછપરછ કરતા હતા એટલે તેમણે પોતાનું નિવાસસ્થાન પણ બદલ્યું હતું. યેરવડા સેન્ટ્રલ જેલમાં ૩૩ વર્ષ નોકરી કર્યા બાદ ૧૯૯૬માં રિટાયર થયેલા અજુર્ન જાધવે કુલ ૧૦૧ દોષીને ફાંસીના માંચડે લટકાવ્યા હતા.