મુખ્ય પ્રધાનની ટી-પાર્ટીનો પત્રકારો બહિષ્કાર કરશે

09 December, 2011 08:33 AM IST  | 

મુખ્ય પ્રધાનની ટી-પાર્ટીનો પત્રકારો બહિષ્કાર કરશે

 

સમિતિના કન્વીનર એસ. એમ. દેશમુખે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનની પત્રકાર-પરિષદમાં કાળી પટ્ટી બાંધીને પત્રકારો હાજરી આપશે, પરંતુ મુખ્ય પ્રધાનને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. ૧૫ ડિસેમ્બરે નાગપુરમાં પત્રકારભવનથી વિધાનભવન સુધી રૅલી કાઢવામાં આવશે. આ કાયદો ઘડવામાં સરકાર નિષ્ફળ જશે તો અમે આક્રમક વિરોધ કરીશું એવું દેશમુખે જણાવ્યું હતું.