કર્ણાટકના સીમાવર્તી મરાઠીભાષી ક્ષેત્રોને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગ

28 January, 2021 10:33 AM IST  |  Mumbai | Agencies

કર્ણાટકના સીમાવર્તી મરાઠીભાષી ક્ષેત્રોને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગ

કર્ણાટકના સીમાવર્તી મરાઠીભાષી ક્ષેત્રોને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગ

મહારાષ્ટ્ર અને કર્ણાટકના સીમાવિવાદ વિશે સર્વોચ્ચ અદાલત આખરી ચુકાદો ન આપે ત્યાં સુધી બેલગામ, કારવાર નિપાણી સહિતના કર્ણાટકના સીમાવર્તી મરાઠીભાષી ક્ષેત્રોને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગણી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ વિશેના પુસ્તકના લોકાર્પણ સમારંભમાં વક્તવ્ય આપતાં ઉદ્ધવ ઠાકરેએ કર્ણાટકની સરકાર મરાઠીભાષી લોકો પર અત્યાચાર કરતી હોવાનો પણ આરોપ મૂક્યો હતો.

mumbai mumbai news uddhav thackeray