28 July, 2012 03:55 AM IST |
એફડીએના જૉઇન્ટ કમિશનર (ફૂડ) સુરેશ દેશમુખે કહ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું છે કે પાનમસાલાની કેટલીક કંપનીઓ એવાં પૅમ્ફ્લેટ વહેંચી રહી છે જેમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે તેમના પાનમસાલામાં પ્રતિબંધિત મૅગ્નેશિયમ કાર્બોનેટ નથી. આમ કરીને તેઓ ગ્રાહકોને ગેરમાર્ગે નહીં દોરી શકે. રાજ્યમાં કોઈ પણ ઉત્પાદક ગુટકા તથા પાનમસાલાનું વેચાણ નહીં કરી શકે.’
બેસ્ટ = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ