અણ્ણાને આત્મચિંતન કરવાની બાળ ઠાકરેની સલાહ

31 December, 2011 04:16 AM IST  | 

અણ્ણાને આત્મચિંતન કરવાની બાળ ઠાકરેની સલાહ

 

અણ્ણાના આંદોલનના થયેલો ફિયાસ્કો પર વધુ કટાક્ષ કરતાં તેમણે લખ્યું હતું કે થોડા મહિના પહેલાં જે મિડિયાએ તેમને માથા પર ઊંચકી લીધા હતા એ મિડિયાએ જ અણ્ણાના આંદોલનનો કેવો રકાસ થયો છે એના સનસનાટીભર્યા ન્યુઝ આપ્યા છે.

અણ્ણાને એક દિવસનું ભાડું પાછું મળશે નહીં

ત્રણ દિવસના ઉપવાસ માટે ભાડું ભરવા છતાં બીજા દિવસે જ ઉપવાસ સમાપ્ત કરનારા અણ્ણા હઝારેને ત્રીજા દિવસનું ભાડું પાછું નહીં મળે. એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના નિયમોમાં રીફન્ડ આપવાની જોગવાઈ નથી એટલે એક દિવસના ભાડાની અઢી લાખ રૂપિયાની રકમ પાછી નહીં મળે.