રવિવારે શ્રી ડુંગર ઉત્કર્ષ સમાજ, મુંબઈનો વાર્ષિક સ્નેહ સમારંભ

09 December, 2022 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમારોહ સાંજે ૪.૩૦ વાગ્યાથી શરૂ થશે

મિડ-ડે લોગો

રવિવાર ૧૧ ડિસેમ્બરે શ્રી ડુંગર ઉત્કર્ષ સમાજ, મુંબઈનો સોળમો વાર્ષિક સ્નેહ સમારંભ પોઇસર જિમખાના, કાંદિવલી-વેસ્ટમાં આયોજિત કરવામાં આવ્યો છે. સમારોહ સાંજે ૪.૩૦ વાગ્યાથી શરૂ થશે. સમાજનાં દરેક ભાઈ-બહેનોને સમયસર હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. 

mumbai mumbai news