અનીતા અડવાણીને ફટકો : ડોમેસ્ટિક હિંસાના કેસની સુનાવણી પર ૧૭ ડિસેમ્બર સુધી સ્ટે

04 December, 2012 05:59 AM IST  | 

અનીતા અડવાણીને ફટકો : ડોમેસ્ટિક હિંસાના કેસની સુનાવણી પર ૧૭ ડિસેમ્બર સુધી સ્ટે



રાજેશ ખન્નાના મૃત્યુ પછી અનીતા અડવાણીએ તેમના કાર્ટર રોડ પર આવેલા ‘આર્શીવાદ’ બંગલો પર દાવો કર્યો હતો. રાજેશ ખન્નાના મૃત્યુના એક મહિના પહેલાં જ તેને આર્શીવાદ બંગલોમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની ફરિયાદ અનીતા અડવાણીએ પોતાની પિટિશનમાં કરી હતી.