23 November, 2021 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક બંદર સ્ટેશન કે અંદર
ગઈ કાલે બોરીવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૩ ઉપર આવેલા બ્રિજ પર બે વાંદરા આવી જતાં અમુક પ્રવાસીઓમાં કુતૂહલ જાગ્યું હતું તો બીજા અમુક લોકોએ વાંદરાને ખાવાનું આપ્યું હતું. સતેજ શિંદે