એક બંદર સ્ટેશન કે અંદર

23 November, 2021 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમુક લોકોએ વાંદરાને ખાવાનું આપ્યું હતું.

એક બંદર સ્ટેશન કે અંદર

ગઈ કાલે બોરીવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૩ ઉપર આવેલા બ્રિજ પર બે વાંદરા આવી જતાં અમુક પ્રવાસીઓમાં કુતૂહલ જાગ્યું હતું તો બીજા અમુક લોકોએ વાંદરાને ખાવાનું આપ્યું હતું.  સતેજ શિંદે

Mumbai mumbai news