06 November, 2011 02:19 AM IST |
આ શાંતિયાત્રામાં કીર્તિ મહેતાનાં ૮૫ વર્ષનાં માત્ાુશ્રી જયા મહેતા, તેમના ૮૧ વર્ષના કાકા હરિભાઈ મહેતા અને ૭૯ વર્ષનાં કાકી સવિતા મહેતા સાથે પાંચ વર્ષનો દોહિત્ર અક્ષત મડિયા પણ જોડાયો હતો. સ્થાનિક નગરસેવક ભાલચંદ્ર શિરસાટ સહિત અનેક સામાજિક કાર્યકરો આ યાત્રામાં જોડાયા હતા. આવી શાંતિયાત્રા તેઓ ત્રણ દિવસ સુધી રોજ કાઢશે.