15 December, 2012 09:44 AM IST |
શિવસેના ૧૭ ડિસેમ્બરે બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ જાતે હટાવવાની છે એવો પત્ર એણે મુંબઈ સુધરાઈને લખ્યો છે. શિવાજી પાર્ક પર બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર કરવા માટે ફક્ત એક દિવસ માટે જગ્યા આપવામાં આવી હતી અને આ જગ્યા ખાલી કરવા માટે શિવસેના તૈયાર નહોતી એટલે સુધરાઈએ શિવસેનાને નોટિસ આપી હતી.