10 December, 2012 07:40 AM IST |
પણ આ પૅસેન્જરને બચાવી શકાયો નહોતો. રામસાગર સવારે સાડાસાત વાગ્યે બસમાં ચડ્યો હતો અને પોણાઆઠ વાગ્યે તેની તબિયત લથડી હોવાનું એક પૅસેન્જરના ધ્યાનમાં આવતાં તેણે કન્ડક્ટરને જાણ કરી હતી. કન્ડક્ટરે તરત જ ડ્રાઇવરને બસ હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. ત્યાં આઠ વાગ્યે રામસાગરને દાખલ કરવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.