સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનો ઝળહળાટ

10 August, 2012 08:26 AM IST  | 

સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનો ઝળહળાટ

 

 

આજે ગોકુલાષ્ટમીના દિવસે આ જ મેળાની અઢીથી ત્રણ લાખ લોકો વિઝિટ કરે એવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યારે દુકાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે એક તબક્કે આ લોકમેળો રદ કરવાનું વિચારવામાં આવ્યું હતું, પણ છેવટે મેળાનું આયોજન થયું. અછતના વાતાવરણ વચ્ચે પણ લોકોનો મેળા પ્રત્યેનો ઉત્સાહ અકબંધ હતો. એવી ધારણા મૂકવામાં આવે છે કે પાંચ દિવસના આ મેળાનો અંદાજે સાત લાખથી વધુ લોકો લાભ લેશે. તસવીર : ચિરાગ ચોટલિયા