વૃદ્ધાશ્રમના વડીલોના સંગાથે પ્રભુતામાં પગલાં

30 November, 2012 03:04 AM IST  | 

વૃદ્ધાશ્રમના વડીલોના સંગાથે પ્રભુતામાં પગલાં

પલકે એક અનોખો નિર્ણય કર્યો હતો કે તેનાં લગ્નમાં જે ચાંદલો આવશે એ તમામ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે આપી દેશે તેમ જ લગ્ન બાદ હનીમૂન પર નહીં જાય અને એનો જે ખર્ચ થવાનો હશે એ પણ વૃદ્ધાશ્રમમાં આપી દેશે. તેના આ નિર્ણય પ્રમાણે ગઈ કાલે લગ્નવિધિ સંપન્ન થયા બાદ ચાંદલાની રકમ ૧,૦૧,૧૧૧ રૂપિયા અને ૧૧,૦૦૦ની પર્સનલ રકમ વૃદ્ધાશ્રમને અર્પણ કરી હતી. તસવીર : નીરવ ત્રિવેદી