નરહરિ અમીન સૌરાષ્ટ્રમાં બીજેપી માટે પ્રચાર કરશે

08 December, 2012 09:08 AM IST  | 

નરહરિ અમીન સૌરાષ્ટ્રમાં બીજેપી માટે પ્રચાર કરશે




આજે સવારે ૧૧ વાગ્યે રાજકોટમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધશે અને ત્યાર બાદ બપોરે ત્રણ વાગ્યે ગોંડલ, સાડાચાર વાગ્યે વીરપુર, છ વાગ્યે જૂનાગઢ અને રાત્રે નવ વાગ્યે કેશોદમાં જાહેર સભાને સંબોધશે.  કૉન્ગ્રેસ સાથે ૨૧ વર્ષ જૂનો સાથ છોડીને નરહરિ અમીન ગુરુવારે જ બીજેપીમાં જોડાઈ ગયા હતા. અમીનને પાટીદાર સમાજના અગ્રણી નેતા માનવામાં  આવે છે.