અલ્પેશ કથીરિયાના જામીન રદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

15 January, 2019 07:05 PM IST  | 

અલ્પેશ કથીરિયાના જામીન રદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

અલ્પેશ પર ધરપકડની તલવાર

સુરત પોલીસે રાજદ્રોહ મામલે અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે બાદ સુરતની કોર્ટે અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ગમે તે ક્ષણે કથીરિયાને જેલમાં જવું પડી શકે છે.

આ પણ વાંચોઃ દાઉદનો નજીકનો સાથી કરાંચીમાં મરાયો ઠાર, દાઉદની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની આશંકા

રાજદ્રોહ મામલે જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. ત્યારથી અલ્પેશ જેલમુક્ત હતો. જો કે જેલમાંથી બહાર આવ્યા બાદ તેના પર 6 જેટલા કેસ નોંધાયા છે. જે બાદ પોલીસે તેના જામી રદ કરવા અપીલ કરી છે.

patidar anamat andolan samiti gujarat