05 September, 2012 02:49 AM IST |
ગુજરાત પોલીસે ૨૦૦૫ના નવેમ્બર મહિનામાં સોહરાબુદ્દીન શેખનું જે નકલી એન્કાઉન્ટર કર્યું હતું એનો તુલસી પ્રજાપતિ વિટનેસ હતો. સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે ગુજરાત અને આંધþ પ્રદેશની પોલીસ-ટીમે જૉઇન્ટ ઑપરેશનમાં ૨૦૦૫ની ૨૨ નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીથી હૈદરાબાદ જતી બસમાંથી સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી તેમ જ અન્ય વ્યક્તિ જે તુલસી પ્રજાપતિ હોવાની શંકા છે તેને ઉપાડીને પછી તેમનું નકલી એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.
સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન
આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ