પનીર-મેથી પરાઠા

05 October, 2011 05:22 PM IST  | 

પનીર-મેથી પરાઠા

 

 

- મીતા ભરવાડા

સામગ્રી


રીત

સૌપ્રથમ પનીરને ખમણી અલગ રાખો. સમારેલી મેથીમાં થોડું મીઠું નાખી બે મિનિટ એમ જ રહેવા દો. હવે એને નિચોવી અલગ રાખો. હવે એક પૅનમાં મેંદાનો લોટ લઈ એમાં ખમણેલું પનીર, મેથી, અજમો, લાલ મરચું, મરી-પાઉડર, સાકર અને મીઠું નાખી મિક્સ કરો. હવે એમાં તેલ ઉમેરી દૂધથી લોટ બાંધો. ૧૦ મિનિટ રહેવા દો. હવે એના લૂઆ પાડી પરાઠાની જેમ વણો. હવે એક નૉન-સ્ટિક તવી ગરમ કરી વણેલા પરાઠાને બન્ને તરફ કાચા-પાકા શેકો. પછી એના પર ઘી લગાવી બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકો. રાયતા સાથે પીરસો.