08 November, 2011 08:49 PM IST |
સ્વામી અગ્નિવેશ જનલોકપાલ બિલને પાસ કરાવવા માટેના આંદોલન દરમ્યાન અણ્ણા હઝારેના સાથીદાર થઈને પણ તેમની વિરુદ્ધ કાર્ય કર્યા બાદ વધુ ખબરોમાં આવ્યા હતા. આ પછી તેમને ટીમ અણ્ણામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.