શાહરુખ-ફારાહ વીતેલું ભૂલશે?

29 September, 2011 05:58 PM IST  | 

શાહરુખ-ફારાહ વીતેલું ભૂલશે?

 

 

જોકે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ હશે કે જ્યારે કિંગ ખાન અને ત્રીજી જજ ફારાહ શો પર મળશે ત્યારે તેમનો વ્યવહાર કયા પ્રકારનો હશે? તેમની વચ્ચેની ગાઢ મિત્રતાનો અંત ત્યારે આવ્યો હતો જ્યારે શાહરુખે ફારાહની ‘ઓમ શાંતિ ઓમ’ પછી કોઈ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.