07 October, 2014 04:46 AM IST |
૧૯૯૫માં રિલીઝ થયા પછી મુંબઈ સેન્ટ્રલના મરાઠા મંદિર થિયેટરમાં બે દાયકા પછીયે સવારના ૧૧.૩૦ વાગ્યાના શોમાં હજી ચાલતી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના દિવસો હવે ભરાઈ ગયા લાગે છે. ડિસેમ્બરમાં આ ફિલ્મનાં ૧૦૦૦ અઠવાડિયાં થઈ જાય પછી એને ઉતારી લેવામાં આવશે એવી શક્યતા છે.