૧૦૦૦ વીક પછી DDLJ પર પરદો પડી જશે

07 October, 2014 04:46 AM IST  | 

૧૦૦૦ વીક પછી DDLJ પર પરદો પડી જશે

૧૯૯૫માં રિલીઝ થયા પછી મુંબઈ સેન્ટ્રલના મરાઠા મંદિર થિયેટરમાં બે દાયકા પછીયે સવારના ૧૧.૩૦ વાગ્યાના શોમાં હજી ચાલતી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના દિવસો હવે ભરાઈ ગયા લાગે છે. ડિસેમ્બરમાં આ ફિલ્મનાં ૧૦૦૦ અઠવાડિયાં થઈ જાય પછી એને ઉતારી લેવામાં આવશે એવી શક્યતા છે.