સુશાંત બન્યો ડેન્ગીનો શિકાર

15 November, 2019 10:09 AM IST  |  Mumbai

સુશાંત બન્યો ડેન્ગીનો શિકાર

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત ડેન્ગીમાં સપડાયા બાદ તેનાં ફૅન્સ તેને વિવિધ સલાહો આપી રહ્યાં છે. સુશાંત તાજેતરમાં જ યુરોપની લાંબી ટૂર બાદ મુંબઈ પાછો ફર્યો છે. આ જ કારણ સર તેણે તેની આબુ ધાબીની ટૂર પણ કેન્સલ કરી છે. તે છેલ્લાં થોડા દિવસથી બીમાર હતો અને ટેસ્ટમાં તેને ડેન્ગી થઈ હોવાની જાણ થઈ છે. કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર તેને ઘરેલુ નુસખા અપનાવવા કહીં રહ્યાં છે તો કેટલાક ડૉક્ટરની સલાહ લેવા અને આરામ કરવા જણાવી રહ્યાં છે.  સુશાંત પહેલાં ધર્મેન્દ્ર અને ટીવી ઍક્ટર્શ મોહસિન ખાન અને ઝૈન ઇમામ પણ ડેન્ગીના શિકાર બન્યાં છે.

sushant singh rajput