અલવિરા અને અર્પિતા સિવાય ‘ભાઈ’ કોઈએ કહેવાની જરૂર નથી : સલ્લુ
16 November, 2011 09:19 AM IST |
Share:
અલવિરા અને અર્પિતા સિવાય ‘ભાઈ’ કોઈએ કહેવાની જરૂર નથી : સલ્લુ
આ ઉપરાંત ખબરો અનુસાર સુનીલ શેટ્ટીએ પણ તેને ભાઈ કહીને બોલાવ્યો હતો ત્યારે સલ્લુએ તેને પણ કહ્યું હતું કે ઉંમરમાં તે સુનીલ કરતાં નાનો હોવાથી સુનીલે તેને આ રીતે ન બોલાવવો જોઈએ.