સૈફને આજે પણ એ વાતનો વસવસો છે

06 December, 2012 07:32 AM IST  | 

સૈફને આજે પણ એ વાતનો વસવસો છે




જોકે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તે પ્રોડક્શન હાઉસના કર્તાહર્તા આદિત્ય ચોપડાથી બહુ અપસેટ છે, કારણ કે તેને લાગે છે કે ફિલ્મમાંથી ગણતરીપૂર્વક તેનો રોલ કાપી નાખવામાં આવ્યો હતો. ખબર પડી છે કે પોતાના આ ગુસ્સાને કારણે જ તેણે ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરમાં હાજર રહેવાનું પસંદ નહોતું કર્યું.