રાનીએ રાજા માટે શું પ્લાન કર્યું છે?

20 May, 2014 06:24 AM IST  | 

રાનીએ રાજા માટે શું પ્લાન કર્યું છે?


આજે રાત્રે ૧૨ના ટકોરે રાનીએ તેના માટે શું સરપ્રાઇઝ રાખી છે એ જાણવા બધા આતુર છે. આદિત્યની લાઇફમાં ૨૧નો આંકડો ખૂબ મહત્વનો છે. તેનો પોતાનો બર્થ-ડે ૨૧ મેએ છે. રાનીનો બર્થ-ડે માર્ચની ૨૧ તારીખે છે. તેમણે લગ્ન એપ્રિલની ૨૧ તારીખે કર્યા અને યશ ચોપડાનું અવસાન ૨૦૧૨માં ૨૧ ઑગસ્ટે થયેલું.