કાજોલે લીધા મા દુર્ગાના આર્શીવાદ
હાલમાં શહેરમાં દુર્ગાપૂજાની ઉજવણી ચાલી રહી છે ત્યારે શનિવારે કાજોલે
જુહુમાં આવેલા તેના પિતા શોમુ મુખરજીના મુખરજીપરિવાર દ્વારા ઊભા કરવામાં
આવેલા દુર્ગામાના પંડાલની મુલાકાત લઈને મા દુર્ગાના આર્શીવાદ લીધા હતા.
તસવીર : એએફપી