સલમાનની ફિલ્મ માટે ગોવિંદાની ચોખ્ખી ના

21 October, 2014 05:30 AM IST  | 

સલમાનની ફિલ્મ માટે ગોવિંદાની ચોખ્ખી ના

ની રીમેક બનાવવા માગે છે. અને એમાં તેને ગોવિંદાને સાઇન કરવો છે કેટલાક સમય પહેલાં ગોવિંદા આ ફિલ્મમાં કામ કરશે કે નહીં એ વાત પર સંદેહ હતો, પણ હાલમાં ગોવિંદાએ આ રીમેકમાં કામ કરવાની વાતને સંપૂર્ણપણે નકારી દીધી છે. જોકે એની પાછળનું કારણ એમ જાણવા મળ્યું છે કે ગોવિંદાએ આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકરને ફિલ્મ ઑફર કરવાના સમયે ફિલ્મનો આઇડિયા બદલી નાખવા કહ્યો હતો પણ મહેશ એ વાત સ્વીકારવા તૈયાર નહોતો. ગોવિંદાનું એમ માનવું છે કે તેના જેવા ઍક્ટરે એવી ફિલ્મો કરવી જોઈએ જેવી અપેક્ષા ચાહકો તેની પાસેથી કરે છે.