દેવ આનંદને આખરી વિદાય

15 December, 2011 10:04 AM IST  | 

દેવ આનંદને આખરી વિદાય

 

 

મુંબઈ ઍરપોર્ટ પરથી તેઓ સીધા નાશિક જવા માટે નીકળી ગયા હતા અને ગોદાવરી નદીમાં તેમણે અસ્થિનું વિસર્જન કર્યું હતું. દેવ આનંદની યાદગીરીમાં આજે બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં સ્મરણાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે. તસવીર : વિજય બાટે