અજય દેવગનની યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધની ફરિયાદ ફગાવી દેવાઈ

07 November, 2012 06:05 AM IST  | 

અજય દેવગનની યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધની ફરિયાદ ફગાવી દેવાઈ

પણ તેની આ ફરિયાદ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા ફગાવી દેવામાં આવી છે અને જણાવ્યું છે કે આ કેસમાં કાયદાનો કોઈ ભંગ નથી થતો. મળતી માહિતી પ્રમાણે આ ચુકાદાને પગલે અજયને બહુ આઘાત લાગ્યો છે અને હવે તે અપેલેટ ટ્રિબ્યુનલમાં આ વાતની ફરિયાદ કરવા માગે છ