17 April, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ્યમાન ખુરાના, સારા અલી ખાન
કરણ જોહરની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’માં આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન લીડ રોલ કરી રહ્યાં છે. આ ફિલ્મ જાસૂસી-કૉમેડી ફિલ્મ હશે અને એ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ જાસૂસીને કૉમેડી સાથે જોડીને એક નવો અંદાજ રજૂ કરે છે જેથી દર્શકોને અલગ પ્રકારનો મનોરંજનનો અનુભવ મળશે.