અનુપમ ખેરે યાદ કર્યા કાશ્મીરી પંડિતોને

15 September, 2020 08:51 PM IST  |  Mumbai | Agencies

અનુપમ ખેરે યાદ કર્યા કાશ્મીરી પંડિતોને

અનુપમ ખેર

અનુપમ ખેરે કાશ્મીરી પંડિતોને યાદ કર્યા છે જેમના પર આજથી 39 વર્ષ પહેલાં દમન ગુજારવામાં આવ્યું હતું. આ વિશે ટ્વિટર પર અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘39 વર્ષ પહેલાં 14 સપ્ટેમ્બરે 59 વર્ષના સમાજસેવક શ્રી ટીકા લાલ ટપલુજીની શ્રીનગરમાં આતંકવાદીઓએ હત્યા કરી હતી. અહીંથી જ કાશ્મીરી પંડિતો પર અત્યાચાર ગુજારવાનો લાંબો ક્રમ શરૂ થઈ ગયો હતો. જખમો ભલે ભરાઈ ગયા હોય, પરંતુ એને ભૂલ્યા નથી અને ભૂલવું પણ ન જોઈએ.’

bollywood bollywood news bollywood gossips anupam kher