આંખેં ૨માં આંખેંવાળું કોઈ નહીં હોય

17 June, 2014 06:31 AM IST  | 

આંખેં ૨માં આંખેંવાળું કોઈ નહીં હોય




૧૨ વર્ષ પહેલાં આવેલી ‘આંખેં’માં અમિતાભ બચ્ચન, પરેશ રાવલ, અક્ષયકુમાર, અજુર્ન રામપાલ અને સુસ્મિતા સેન હતાં; પણ ‘આંખે ૨’માં આ બધામાંથી કોઈ નહીં હોય.

જોઈ ન શકતા કેટલાક લોકો કઈ રીતે બૅન્ક લૂંટે છે એની દિલધડક સ્ટોરીવાળી ‘આંખેં’ હકીકતમાં ગુજરાતી નાટક ‘આંધળો પાટો’ પરથી બનેલી.