કેદારનાથનાં દર્શન કર્યાં અક્ષયકુમારે

24 May, 2023 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં અક્ષયકુમાર મંદિરની બહાર આવતો જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ તે તેના ચાહકોનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમાર

અક્ષયકુમાર ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથનાં દર્શને ગયો હતો. તેનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે મંદિરની બહાર આવતો જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ તે તેના ચાહકોનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે. અક્ષયકુમાર ત્યાં ઘણીબધી સિક્યૉરિટીની સાથે ગયો હતો. આ વિડિયો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘જય બાબા ભોલેનાથ.’

entertainment news bollywood news bollywood gossips bollywood kedarnath akshay kumar