આદિત્ય અને રાની ફેબ્રુઆરીની ૧૦મીએ જોધપુરમાં પરણી જશે

01 January, 2014 07:26 AM IST  | 

આદિત્ય અને રાની ફેબ્રુઆરીની ૧૦મીએ જોધપુરમાં પરણી જશે


હવે ખબર છે કે બન્નેએ આ વર્ષની ૧૦ ફેબ્રુઆરીએ જોધપુરના ઉમેદભવનમાં પરણી જવાનો ફેંસલો કયોર્ છે. ગયા વર્ષે જ્યારે રાની મુખરજી નીતા અંબાણીનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ઉમેદભવન ગઈ હતી ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તે ત્યાં જ લગ્ન કરશે. જોકે રાનીએ પોતાના ફ્રેન્ડ્સ અને સ્ટાફને તેનાં લગ્ન વિશે ટોટલ સીક્રસી જાળવવાની સૂચના આપી છે.