સોનુ નિગમ લઈને આવ્યો શંકર ભગવાનનાં ભક્તિમય ગીતો

02 March, 2019 10:01 AM IST  | 

સોનુ નિગમ લઈને આવ્યો શંકર ભગવાનનાં ભક્તિમય ગીતો

સોનુ નિગમ

સોનુ નિગમ ‘શિવ શંકરા’ અને ‘બમ ભોલે બમ’ બે ભક્તિમય ગીતો લઈને આવ્યો છે. ચાર માર્ચે મહાશિવરાત્રિને જોતાં આ ગીતોને રિલીઝ કરવામાં આવ્યાં છે. આ ગીતોને શ્રેયસ પુરાણિકે કમ્પોઝ કર્યાં છે અને બસંત ચૌધરીએ લખ્યાં છે. આ વિશે સોનુ નિગમે કહ્યું હતું કે ‘ભગવાન શિવને ‘શિવ શંકરા’ અને ‘બમ ભોલે બમ’ દ્વારા એક પ્રકારે મારી તરફથી આરાધના છે.

આ પણ વાંચો : સોન ચિરૈયા મુવી રિવ્યુ: બાગી ચંબલનું બળવાન પ્રદર્શન, મળ્યા આટલા સ્ટાર્સ

આ બન્ને ગીતો મારા માટે ખૂબ મહkવ ધરાવે છે, કારણ કે મારી મમ્મી મહાદેવ પર અપાર શ્રદ્ધા રાખે છે. હું આ ગીતો તેમને સમર્પિત કરું છું.’

sonu nigam bollywood news