14 September, 2019 02:07 PM IST | મુંબઈ ડેસ્ક
તસવીર : આશિષ રાજે
દસ દિવસના ગણપતિ વિસર્જન બાદ ગઈ કાલે અમ્રિતા રાવ દાદરમાં આવેલા બીચની સાફસફાઈ કરવા પહોંચી ગઈ હતી. સાથે જ તેણે લોકોને પર્યાવરણના જતનનો પણ સંદેશ આપ્યો.