મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષપદે સ્નેહલ મુઝુમદારની નિમણૂક

16 March, 2023 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમિતિના અન્ય સદસ્યોમાં બધા ગુજરાતીઓ

સ્નેહલ મુઝુમદાર

મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક ખાતાએ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની ૨૦૨૩-૨૦૨૬ની કારોબારી સમિતિ જાહેર કરી છે. કાર્યાધ્યક્ષપદે સ્નેહલ મુઝુમદારની અને સમિતિના અન્ય સદસ્યોમાં હિરેન મહેતા, વર્ષા અડાલજા, ડૉ. ઉર્વશી માણેક, નિરંજન પંડ્યા, ડૉ. મોનિકા ઠક્કર,  વિજય જાની, દિનકર જોષી, સૌરભ શાહ, હિતેન આનંદપરા, મુકેશ જોષી, ડૉ. પ્રીતિ જરીવાળા, દીપક મહેતા, ડૉ. ખેવના દેસાઈ, ડૉ. વસંત મારુ, સંજય પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.

mumbai mumbai news maharashtra gujarat