બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે

24 January, 2021 01:16 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે

ફાઈલ તસવીર

છેતરપિંડીના કેસમાં ભારતથી બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાએ બ્રિટનમાં કોર્ટથી સફળતા મળતી ન દેખાતાં બ્રિટનમાં રહેવાની અન્ય રીતો અપનાવવાનું શરૂ કર્યું છે, બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા હવે ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે પહોંચ્યા છે. માલ્યાના વકીલે લંડન હાઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન આ માહિતી આપી હતી. પ્રીતિ પટેલ પાસે પહોંચ્યાની પાછળ કહેવામાં આવી રહ્યું છે કે માલ્યાએ બ્રિટનમાં આશ્રયની માગ કરી છે.

international news united kingdom vijay mallya