29 December, 2011 05:39 AM IST |
મંગળવારે એક્સ્ટર્નલ અર્ફેસ મિનિસ્ટર એસ. એમ. ક્રિષ્નાએ આ સંવેદનશીલ મુદ્દાની ચર્ચા રશિયન ઍમ્બેસેડર ઍલેક્ઝાંડર કડાકીન સાથે કરીને ભારતીયોની આ વિશે લાગણીની સ્પષ્ટતા કરી હતી. એસ. એમ. ક્રિષ્નાએ રશિયન ઍમ્બેસેડરને કહ્યું હતું કે આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા રશિયન સરકાર શક્ય એટલી મદદ કરશે એવી આશા છે.