વારાણસીમાં જન્મદિવસ મનાવશે નીતા અંબાણી

01 November, 2014 07:11 AM IST  | 

વારાણસીમાં જન્મદિવસ મનાવશે નીતા અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી તેમના મિત્રો અને પરિવારજનો સાથે આજે વારાણસીમાં નીતા અંબાણીનો જન્મદિવસ ઊજવવાના છે. અંબાણી પરિવાર કાશી વિશ્વનાથના મંદિરમાં પ્રાર્થના કરશે અને પછી દશાશ્વમેધ ઘાટ પર થતી ગંગાઆરતીમાં પણ સામેલ થશે.