17 November, 2012 04:22 AM IST |
ગૃહમાં રેલવે માટેની સંસદીય સમિતિના સભ્ય નોમાન ઇસ્લામ શેખ રેલવેની હાલત વિશે જવાબ આપી રહ્યા હતા ત્યારે સાજિદે આ સૂચન કરીને સૌને ચોંકાવી દીધા હતા.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં પકિસ્તાનની રેલવેની હાલત સતત કથળી રહી છે. નાણાકીય સ્ત્રોતના અભાવે, જરૂરી સામાન, એન્જિન તથા ઈંધણના અભાવને કારણે સંખ્યાબંધ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકારે રેલવેના ખાનગીકરણની શક્યતા નકારી હતી.