ફ્રેન્ચ લેખિકા ઍની ઍર્નોક્સને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો

07 October, 2022 08:17 AM IST  |  Stockholm | Gujarati Mid-day Correspondent

હાલમાં ૮૨ વર્ષનાં લેખિકાએ શરૂઆત નવલકથાથી કરી હતી

ઍની ઍર્નોક્સ

સાહિત્યનો નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા ઍની ઍર્નોક્સને લેખનમાં તેમની હિંમત માટે આપવામાં આવ્યો છે. હાલમાં ૮૨ વર્ષનાં લેખિકાએ શરૂઆત નવલકથાથી કરી હતી, પરંતુ ત્યાર બાદ એ પ્રકારને ત્યજી દીધો હતો. તેમણે ૨૦થી વધુ પુસ્તકો લખ્યાં છે, જેનો વિષય તેમના જીવનનો ઘટનાક્રમ હતો. 

international news