07 October, 2022 08:17 AM IST | Stockholm | Gujarati Mid-day Correspondent
ઍની ઍર્નોક્સ
સાહિત્યનો નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા ઍની ઍર્નોક્સને લેખનમાં તેમની હિંમત માટે આપવામાં આવ્યો છે. હાલમાં ૮૨ વર્ષનાં લેખિકાએ શરૂઆત નવલકથાથી કરી હતી, પરંતુ ત્યાર બાદ એ પ્રકારને ત્યજી દીધો હતો. તેમણે ૨૦થી વધુ પુસ્તકો લખ્યાં છે, જેનો વિષય તેમના જીવનનો ઘટનાક્રમ હતો.