પાકિસ્તાને ખોલી અફઘાન બૉર્ડર

18 July, 2021 11:29 AM IST  |  Pakistan | Agency

અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી.  એ.એફ.પી.

અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી.  એ.એફ.પી.

પાકિસ્તાનમાં રહી રહેલા અફઘાનિસ્તાનના ના​ગરિકોને માનવતાને ધોરણે તેમના દેશમાં પરત જવા માટે સરકારે મંજૂરી આપી હતી. પરિણામે મોટી સંખ્યામાં અફઘાનીઓએ પોતાના દેશમાં જવા માટે સરહદ પર આ રીતે દોટ લગાવી હતી. પોતાના પરિવાર સાથે ઈદના તહેવારની ઉજવણી કરી શકે એ માટે આ છૂટ આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું. અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી.  એ.એફ.પી.

international news pakistan