18 July, 2021 11:29 AM IST | Pakistan | Agency
અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી. એ.એફ.પી.
પાકિસ્તાનમાં રહી રહેલા અફઘાનિસ્તાનના નાગરિકોને માનવતાને ધોરણે તેમના દેશમાં પરત જવા માટે સરકારે મંજૂરી આપી હતી. પરિણામે મોટી સંખ્યામાં અફઘાનીઓએ પોતાના દેશમાં જવા માટે સરહદ પર આ રીતે દોટ લગાવી હતી. પોતાના પરિવાર સાથે ઈદના તહેવારની ઉજવણી કરી શકે એ માટે આ છૂટ આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું. અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી. એ.એફ.પી.