24 December, 2011 04:15 AM IST |
રાહુલ ખુલરે ઉમેર્યું હતું કે ‘નિકાસકારોને કોઈ નાણાકીય રાહત આપવાનું શક્ય જ નથી, કારણ કે સરકાર પાસે પૈસા જ નથી. નિકાસકારોએ અમેરિકા અને યુરોપની બજારોમાં રિકવરીની રાહ જોવાને બદલે લેટિન અમેરિકા, આફ્રિકા જેવી નવી માર્કેટ્સ પર ફોકસ કરવું જોઈએ. અમેરિકા અને યુરોપની સ્થિતિ સારી રહેવાની નથી એટલે ભારતના નિકાસકારો માટે આગામી બે વર્ષ મુશ્કેલીભયાર઼્ રહેવાનાં છે.’