દિવાળી પહેલાં સરકાર એક્સર્પોટર્સ માટે પ્રોત્સાહનો જાહેર કરશે : આનંદ શર્મા

30 September, 2011 06:52 PM IST  | 

દિવાળી પહેલાં સરકાર એક્સર્પોટર્સ માટે પ્રોત્સાહનો જાહેર કરશે : આનંદ શર્મા

 

વેસ્ટર્ન માર્કેટ્સમાં સ્લોડાઉનને કારણે ઊભી થયેલી સ્થિતિમાં નિકાસકારોને રક્ષણ પૂરું પાડવા સરકાર ઇન્ટરેસ્ટ સબસિડી સહિત વિવિધ લાભોની જાહેરાત કરશે. વધી રહેલા વ્યાજખર્ચને કારણે એક્સર્પોટરોની કૉમ્પિટિટિવનેસમાં ઘટાડો થઈ રહ્યો છે એને અટકાવવા માટે વ્યાજદરમાં સબસિડી આપવામાં આવશે. આ સબસિડી બેથી ત્રણ ટકાની હશે.’